શનિવાર, 3 જૂન, 2023

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે.

👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે.

👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ.

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે.

👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે.

👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે.

👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે

👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે.

👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી.

👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે.

👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે.

👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે

👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે

👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે.

👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે

👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે.

👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે.

👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે.

👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ.

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે.

👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે.

👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે.

👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે

👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે.

👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી.

👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે.

👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે.

👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે

👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે

👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે.

👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે

👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે.

👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

👉 પાણીની હાજરી અને અવકાશમાંથી વાદળી હોવાને કારણે તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે.

👉 પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ ચંદ્ર છે.

ગુરુવાર, 1 જૂન, 2023

.. વિજ્ઞાન અને મહાભારત...

 .. વિજ્ઞાન અને મહાભારત... વિજ્ઞાન અને મહાભારત ની ઘણી ઘટનાઓ એકબીજા સાથે વણાયેલી છે .....વિજ્ઞાન પ્રત્યે ખરેખર મહાભારતમાં અદભુત ઘટનાઓ અને રહસ્યમ એવી વાતો મહાભારતમાં એવી ઘણી ઘટનાઓ રહેલી છે જ્યાં વિજ્ઞાન ખરેખર જોડાયેલું છે વિજ્ઞાન વિશે મહાભારતમાં ઘણું એવું કહેલા કહેવાનું છે કે વિજ્ઞાનનો ઉદભવ જ અહીંથી થયો હોય...... ખરેખર આમ જોવા જઈએ તો પ્રાચીનકાળના વૈજ્ઞાનિકો પાંડવો જ કહેવાય જ્યારે કૌરવો આછું પાતળું વિજ્ઞાન જાણતા હોય એવું મારું માનવામાં આવે છે દાખલા તરીકે પાંડવોને સળગાવી મારવા માટે લાખનો બનાવેલો લક્ષા ગૃહ મહેલ હોય કે પછી કે પછી મહાભારતના યુદ્ધમાં પ્રયોજેલા વૈજ્ઞાનિક પ્રયોગો હોય.... વિજ્ઞાનની રીતે જોઈએ તો મહાભારતના યુદ્ધમાં હોય કે પછી મેલોમાં હોય પાંડવો અને કૌરવો ના વસ્ત્રો હોય લગભગ મને દરેક જગ્યાએ વિજ્ઞાન જોવા મળ્યું... અને કૌરવના વસ્ત્રો ચાંદી જેવા કલરના અને સુવર્ણ કલરના હોય છે તે સમયે વિદ્યુત નો આવિષ્કાર પણ ન હતો થયો મહેલોમાં દીવાઓ સળગાવામાં આવતા હતા દીવા દીવાઓ રોના બનાવવામાં આવતા હતા અને દીવાની વાત ઉપર કેશાકર્ષણની પ્રક્રિયાથી શરતો હતો અને દીવાઓ એ રીતે સળગતા હતા મેં મારી... નવી રચનાઓની શરૂઆત વિજ્ઞાન અને મહાભારત અંતર્ગત શરૂ કરેલ છે.... શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ છે.. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હું બ્રહ્માંડના દરેક‌‌ કણ માં રહેલો છું..... ઘણા તે કહ્યું પરમાણુ અવિભાજ્ય કોણ છે ઘણા નો પરમાણુ ઉપરનું સંશોધન ઘણું સરસ હતું આમ જોવા જઈએ તો શ્રીકૃષ્ણ ભગવાન ખરેખર માં ઉર્જા સ્વરૂપે રહેલા છે આઈન્સ્ટાઈન અને ન્યૂટન નામના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સંશોધનો નો વિચાર લગભગ મહાભારતમાં થી લીધો હોય એવું લાગે છે મહાભારતમાં એવી ઘટનાઓ છે કે જેની સાથે વિજ્ઞાન સંકળાયેલું છે એક વાર્તા કહું કે પાંડવોએ હસ્તિનાપુરની દુર એક અજાયબ મહેલ બનાવ્યો હતો. આ મહેલમાં ખૂબ જ સુંદર નકશી કામ કરેલું હતું એ એન્જિનિયરિંગ ક્ષેત્રનું અજાયબ નમૂનો હતો કહેવાય છે કે જળ ત્યાં સ્થળ ત્યાં જળ દુર્યોધન જ્યારે આ આ મહેલમાં જાય છે ત્યારે મેલનું સુંદર લક્ષી કામ જોઈને આકર્ષિત થઈ જાય છે પણ મેલની વચ્ચે એક જળાશય એવું બનેલું હોય છે કે જે વક્રીભવનના નિયમ પર કામ કરે છે દેખાય એવું કે જમીન જ હોય પરંતુ જમીન હોતી નથી પાણીનો કુંડ હોય છે જ્યારે દુર્યોધન તે જમીન ઉપર પગ મુકવાનો પ્રયત્ન કરે છે... તે પાણીમાં પડી જાય છે અને અને દ્રોપદી આ જુએ છે ત્યારે કહે છે અંધે કા લડકા અંધા આ સાંભળીને બધી દાસીઓ હસી પડે છે દુર્યોધનને પોતાનો અપમાન થતું હોય એવું લાગ્યું અને અપમાન અપમાન થવાને લીધે એ ઘણું ગુસ્સે થયો આજ મા ભારતનું યુદ્ધ થવાનું કારણ હતું મહાભારતનું યુક્ત થવાનું કારણ એક વૈજ્ઞાનિક ઘટના હતી અહીંયા પણ વિજ્ઞાન પોતાનું કામ છોડતું નથી ખાસ કરીને વૈજ્ઞાનિક પોતાના સીમાડા નથી વિજ્ઞાન એ પોતાના સીમાડા બાંધ્યા નથી અને સીમાડાની બહારનો વિજ્ઞાન છે ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં પણ જે સ્ત્રો શસ્ત્રો બન્યા હતા. એમાં એમાં પણ વિજ્ઞાનના ઘણા સિદ્ધાંતોનો ઉપયોગ થયો હતો....

..... કાશ એકલવ્ય પાસે દ્રોણાચાર્ય અંગૂઠો ના માગ્યો હોત અને ઇન્દ્રાએ કર્ણ પાસે કવચ કુંડળ ના માંગ્યા હોત તો પાંડવોની જીત ક્યારે શક્ય ન હોત અને પણ કૌરવો ના કારણે હંમેશા ધર્મ અને ધર્મની વચ્ચે અધર્મની જીત થાય આમ હંમેશા સત્યનો જય થાય ધર્મની લડાઈમાં મહાભારતના યુદ્ધમાં ધર્મીઓનો હંમેશા વિજય થયો અને અધર્મીઓનો નાશ થયો.....


....... બ્રહ્માંડ.....

                                                                ....... બ્રહ્માંડ.....

આકાશમાં વિસ્તારો છો ...મારો કોઈ અંત નથી ધરતીનો છેડો ઘર કહેવાય પણ મારો કોઈ છેડો નહીં ઉપર આ ભણે નીચે ધરતી પણ મારો કોઈ છેડો નથી તે આપ એટલે જ બ્રહ્માંડ બોલો પૃથ્વી તથા ધરતી કે આકાશ મોટો બોલો કોણ મોટું તારાઓ મારામાં 10ની 22 ઘાત રહેલા છે મારામાં અસંખ્ય આકાશગંગાઓ રહેલી છે મંદાકિની આકાશગંગા પૃથ્વી રહેલી છે સૂર્ય જેવા ઘણા તારા રહેલા છે સૂર્ય સૌથી તેજસ્વી તારો નથી સૂર્ય કરતાં પણ તેજસ્વી તારાઓ રહેલા છે સૂર્યની ફરતે આઠ ગ્રહો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે તથા બ્રહ્માંડમાં એક જ ગ્રહ પર સજીવ સૃષ્ટિ છે તથા માનવ વસવાટ માત્ર પૃથ્વી પર છે હું એવો છું જ્યાં હવા નથી શૂન્યાવકાશ છે સાયરસ નામનો તારો સૌથી તેજસ્વી છે ધ્રુવ નામનો તારું ઉત્તર દિશા બતાવે છે પૃથ્વી પરની માનવ જાતે કુત્રિમ ઉપગ્રહો ઉપવાસમાં મોકલ્યા છે વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક...1 ...રશિયાએ મોકલ્યો હતો.... તથા વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિન રશિયાના હતા.... પ્રથમ ભારતીય પુરુષવકાશયાત્રી રાકેશ શર્મા હતા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા હતા અમેરિકાના પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટિના ટેલિસ્કો હતા...

......................સૂર્ય...................

  સૂર્ય... હું એટલો વિશાળ આઠ ગ્રહોનો ગુરુ....નવમા ગ્રહનો નહીં આઠે આઠ ગ્રહ મને નમે .....મારુ ગુરુત્વાકર્ષણબળ બધા ગ્રહો કરતાં વધુ.... પૃથ્વી પરના લોકો પણ નમે.... હાઈડ્રોજનના હિલિયમના સંલયનથી બનેલો એટલો વિશાળ કે મારો પ્રકાશ પહોંચે..... આખી દુનિયામાં....ભારત માટે દિવસનો તારો...કર્ણને પણ મેં કવચ કુંડળ આપ્યા એવો દાનવીર... મેં ઉત્પન કરી ઉર્જા ........ પવન કરૂ પેદા ....પેદા કરૂ..પાણી......સવારે બધાને ઉઠાડું છતાંય પણ મારો ટાઈમ પાકો.... છતાંય કોઈ વાર દૈત્ય... ગળી જાય મને.... બોલો હું કોણ બોલો હું કોણ સૂર્ય

... સૂર્ય સૂર્ય સૂર્ય... મારા અનુસાર સૂર્ય એક અગ્નિ છે ધકધક તો ગોળો છે સૂર્યમાંથી આવતો પ્રકાશ ઊર્જાના પેકેટો છે....હું હું ધક ધક ધકોડો છું અગનઘોડો છું મારી નજીક કોઈ ના આવે બ્રહ્માંડમાં હું વિશાળ છું દરેક ગ્રહોનો કરું છું દરેક ગ્રહ મને નામે મારો પ્રકાશ આઠે આઠ દિવસ સુધી પહોંચે પૃથ્વી ઉપર આવતા મને આઠ મિનિટ 15 સેકન્ડ લાગે છે મારો પ્રકાશ કે જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી શૂન્યાવકાશમાં પણ મારો પ્રકાશ પ્રસરે છે હું ઉર્જાનો એવો સ્ત્રોત છું કે પૃથ્વી પણ ના લોકો મને કુત્રિમ રીતે બનાવવા લાગ્યા..

મંગળવાર, 30 મે, 2023

                                                  વિજ્ઞાનની વાતો :વનસ્પતિ

૧.વનસ્પતિનું પ્રજનન અંગ – પુષ્પ  

૨. પાણી અને ખનીજદ્રવ્યો નું શોષણ કરતુ મૂળ છે 

3. વનસ્પતિનું રસોડું – પર્ણ 

૪.વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે.

૫. વનસ્પતિ સ્વાવલંબી હોય છે ખોરાક માટે બીજા પર આધારિત હોતી નથી. જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ પરાવલંબી હોય છે જે ખોરાક માટે વનસ્પતિ પર આધારિત હોય છે.

૫.વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન  ખોરાક બનાવે છે તે દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે અને જ્યારે કાર્બન ડાયોક્સાઈડ ખોરાક માટે  ઉપયોગ કરે છે. 

૬. વનસ્પતિના પર્ણ  બાષ્પોર્ત્સજનની ક્રિયા કરે છે તે દરમિયાન વધારાનું પાણી વાતાવરણ માં બહાર ફેંકે છે અને પર્યાવરણ નું તાપમાનનું સંતુલન જાળવે છે 

૭. વનસ્પતિ પણ ઉત્સર્જન ક્રિયા કરે છે તે દરમિયાન પર્ણ પીળા થઈને ખરી પડે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે.

૮. વનસ્પતિનું પ્રકાંડ વનસ્પતિને મજબૂતાઈ આપે છે / વનસ્પતિનું મૂળ પાણીનું શોષણ કરે છે /    પર્ણને રસોડું કહે છે / પર્ણ   બાષ્પોર્ત્સજનની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે / પુષ્પ પ્રજનનની ક્રિયા કરે છે     

9. વનસ્પતિ દિવસ દરમ્યાન  કાર્બન ડાયોક્સાઈડ  અંદર  લે છે અને   રાત્રી દરમ્યાન  ઓક્સિજન બહાર કાઢે છે        


                                                     .........તત્વો  વિષે જાણકારી......... 

1...હાઈડ્રોજન:-- આવર્તકોષ્ટકમાં પ્રથમ ક્રમનું  તત્વ છે..આ તત્વ અધાતુ છે...તેનો પરમાણુંભાર 1  છે..   આ તત્વ વાયુ સ્વરૂપે છે..હાઇડ્રોજન ભવિષ્યનો ઉર્જાસ્ત્રોત છે...હાઇડ્રોજન અને ઓક્સિજન ના સંયોજનથી પાણી બને છે...પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 1:8 હોય છે..હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો પ્રોટીયમ,ડ્યૂટેરીયમ(D)  અને  ટ્રીટીયમ(T)...છે.. ડ્યૂટેરીયમ બનાવનાર વૈજ્ઞાનિકો યુરે,બ્રીકવદે અને મર્ફી(1931)..લેબોરેટરીમાં ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસીડની પ્રક્રીયાથી હાઇડ્રોજન બને છે...

ભૌતિક ગુણધર્મો:--૧. તે રંગહીન,સ્વાદહીન છે..2..તે હવા કરતાં હલકો અને પાણીમાં અદ્રાવ્ય છે..તેનું ગલન બિંદુ  13.96 K અને ઉત્કલનબિંદુ 20.39 K 3..તેની ઘનતા 0.09 gL (ગ્રામ/લીટર)

હાઇડ્રોજનથી બનતા સંયોજનો.....પાણી (H2O), ભારે પાણી (D2O), હાઇડ્રોજન પેરોક્સાઈડ(H2O2 )

 

2...હિલીયમ:- હિલીયમ આવર્ત કોષ્ટકમાં બીજા ક્રમનું તત્વ છે...આ તત્વ નિષ્ક્રિય સમૂહ એટલે 18માં સમૂહનું તત્વ છે..હિલીયમ વાયુ સ્વરૂપે છે...તેનો પરમાણુંભાર 4 છે..તેના શોધક લોક્યર અને જન્સિન...બ્રહ્માંડમાં બીજા નંબરનું સૌથી વિશાળ તત્વ છે..હવામાન વિભાગમાં હવામાન વિષેની જાણકારી માટે બલૂનમાં હિલીયમ ભરવામાં આવે છે ..હિલીયમ અને ઓક્સિજનનું મિશ્રણ ધરાવતા બોટલનો ઉપયોગ  દરિયામાં તરવૈયા ઓક્સિજન લેવા માટે કરે છે...અસ્થમા દર્દીઓ શ્વસન માટે આ મિશ્રણનો ઉપયોગ કરે છે... 

 

3...લીથીયમ:- આવર્તકોષ્ટકમાં ત્રીજા નંબરનું તત્વ છે...પરમાણુંભાર 6 છે...લીથીયમ ધાતુ તત્વ છે...લીથીયમ આલ્કલી ધાતુ છે....લીથીયમ ધાતુ સેલ બનાવવા માટે થાય છે..લીથીયમની સંજ્ઞા Li  છે.. 

    . 

4...બેરેલીયમ:- આવર્તકોષ્ટકમાં ચોથા નંબરનું તત્વ છે..પરમાણુંભાર 4 છે...બેરેલીયમ ધાતુ તત્વ છે..બેરેલીયમ ધાતુની સંજ્ઞા Be છે..  


5...બોરોન: આવર્તકોષ્ટકમાં પાંચમાં નંબરનું તત્વ છે...પરમાણુંભાર 5 છે..બોરોન ધાતુ છે...બોરોનની સંજ્ઞા B છે...બોરોનની ઈલેક્ટ્રોન રચના (2,3) છે.. બોરોન બાહ્ય કક્ષામાંથી ત્રણ  ઈલેક્ટ્રોન ગુમાવીને  ધનાયન બને છે..  


6...કાર્બન:-- આવર્તકોષ્ટકમાં 6 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 12 છે,,,કાર્બન અધાતુ છે...કાર્બન ખૂબ જ ઉપયોગી તત્વ છે...ઓર્ગેનિક રસાયણશસ્ત્રનો પાયો કાર્બન છે..તે હીરા,ગ્રેફાઈટ અને કોલસાનું મુખ્ય તત્વ છે...તે ધાત્વીય કાર્બોનેટમાં,પ્રોટીન્સમાં,કાર્બોહાઈડ્રેટસમાં,હાઈડ્રોકાર્બન્સ, કાર્બન ડાયોક્સાઈડ(CO2 , 0.03% ) હવામાં અને બીજા સંયોજનોમાં હાજર છે...કાર્બનના ત્રણ સમસ્થાનિકો 126C,136C, 146C છે... 146C રેડીઓએક્ટીવ સમસ્થાનિક છે..તે અવશેષોની ઉંમર જાણવા માટે ઉપયોગિ છે….કાર્બન હાઇડ્રોજન સાથે અને કાર્બન સાથે એકલ બંધથી,દ્વિ બંધથી તથા ત્રિબંધથી જોડાય છે...આમ કાર્બન અસંખ્ય સંયોજનો બનાવે છે..આ ગુણધર્મને કેટેનેશન કહેવાય છે..


7...નાઈટ્રોજન:-- આવર્તકોષ્ટકમાં 7 નંબરનું તત્વ છે..પરમાણુંભાર 14 છે..નાઈટ્રોજન અધાતુ તત્વ છે..વાયુ સ્વરૂપે છે.. નાઈટ્રોજન તટસ્થ વાયુ છે...ડી.રૂથરફોર્ડ શોધક છે..(1772)..વાતવરણમાં પ્રમાણ 78% છે...પ્રોટીનનો મુખ્ય ઘટક નાઈટ્રોજન છે..પ્લાન્ટ અને વનસ્પતિ જમીનમાં રહેલાં નાઈટ્રેટ ક્ષાર સ્વરૂપે નાઈટ્રોજન લે છે..યુરિયા ખાતરમાં 46% નાઈટ્રોજન છે....તેના ત્રણ સમસ્થાનિકો છે..ઉદ્યોગોમાં હવાના  પ્રવાહીકરણ અને વિભાગીય નીસ્યંદનથી બનાવાય છે...ગુણધર્મો:-- 1. તે રંગહીન,સ્વાદહીન અને બિનઝેરી વાયુ છે..


8...ઓક્સિજન:--આવર્તકોષ્ટકમાં 8 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે....શોધક સ્વીડન વૈજ્ઞાનિક શીલે (1772)     અને એન્ટોની લેવોસીયેર દ્વારા 1977માં નામ આપવામાં આવ્યું...પૃથ્વીની સતહમાં 46.6% દળ છે...કદના પ્રમાણમાં 20.946% સૂકી હવામાં છે..વાતાવરણીય ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા છે…ગુણધર્મો:-- ઓક્સિજન એ રંગહીન,સ્વાદહિન છે...ઠંડો કરતાં ઓક્સિજન  ઘેરા ભૂરા પ્રવાહીમાં ફેરવાય છે..તે દહનપોષક છે..તે પોતે સળગતો નથી... 


9...ફ્લોરીન:- આવર્તકોષ્ટકમાં 9 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 18 છે...ફ્લોરીન હેલોજન સમૂહનું તત્વ (17મો સમૂહ) છે...ફ્લોરીન બાહ્યતમ કક્ષાનો એક ઈલેક્ટ્રોન મેળવીને  F-  બનાવે છે...આમ ફ્લોરીન ઋણાયન બનાવે છે..


10...નિયોન:- આવર્તકોષ્ટકમાં 10  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 20  છે..નિયોન એ નિષ્ક્રિય સમૂહનું તત્વ છે..18 મો સમૂહ નિષ્ક્રિય તત્વોનો સમૂહ છે..નિયોન વાયુ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવાથી લેમ્પમાં ભરવામાં આવે છે...નિયોનની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે...નિયોન વાયુ નિષ્ક્રિય વાયુ હોવાથી  કોઈપણ પ્રકારના રાસાયણિક સંયોજનો બનાવતું નથી..      

                               

11...સોડીયમ:-આવર્તકોષ્ટકમાં 11 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 23.5 છે..સોડીયમ ધાતુ ભેજવાળી હવા સાથે સળગી ઉઠે છે...તથા સોડીયમ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે.....સોડીયમને કેરોસીનમાં રાખવામાં આવે છે...સોડીયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે..તથા સોડીયમ અને ક્લોરીન તત્વો ના સંયોજનથી મીઠું બને છે..મીઠાનું રાસાયણિક નામ સોડીયમ ક્લોરાઈડ છે...સોડીયમ આલ્કલી ધાતુ છે..સોડીયમની સંજ્ઞા Na છે....

સોડિયમના ઉપયોગો:--૧.ન્યુક્લીઅર રિએકટરમાં મંદક તરીકે(પ્રવાહી) ૨.સંશ્લેષિત પ્રક્રિયામાં 

સોડીયમના સંયોજનો:-- સોડીયમ કલોરાઈડ (NaCl),સોડીયમ હાઈડ્રોક્સાઈડ (NaOH),સોડીયમ કાર્બોનેટ ( Na2CO3),સોડિયમ બાયકાર્બોનેટ ( NaHCO3 ), સોડીયમ થાયોસલ્ફેટ ( Na2S2O3.5H2O),માઈક્રોકોસ્મિક સોલ્ટ ( Na(NH4)HPO4.4H2O )

                               

12...મેગ્નેશિયમ:- આવર્તકોષ્ટકમાં ૧૨  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 24 છે...મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં તે સફેદ જ્યોત સાથે સળગે છે..અને સફેદ રાખ મળે છે....મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે....મેગ્નેશિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,2) છે..મેગ્નેશિયમ ધાતુ 2  ઈલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ગુમાવીને ધનાયન બનાવે છે..અને Mg+2 આયન બનાવે છે..

.      

13...એલ્યુમિનીયમ:-- આવર્તકોષ્ટકમાં 13  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 26  છે...એલ્યુમિનિયમ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે...એલ્યુમિનીયમની ઈલેક્ટ્રોન રચના (2,8,3) છે...તેની બાહ્ય કક્ષામાં 3 ઈલેક્ટ્રોન છે..તે nઈલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનાવે છે....એલ્યુમિનીયમ ધાતુ છે...એલ્યુમિનિયમની સંજ્ઞા Al છે..


14...સીલીકોન :-- આવર્તકોષ્ટકમાં 14 નંબરનું તત્વ છે...પરમાણુંભાર  28 છે....સીલીકોન રેતીમાંથી મેળવવામાં આવે છે...સીલીકોનની ઈલેક્ટ્રોન રચના (2,8,4) છે..સીલીકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઈલેક્ટ્રોન છે...સીલીકોનનો  ઉપયોગ સોલાર સેલ બનાવવામાં  થાય છે...સીલીકોન અર્ધધાતુ છે....સીલીકોનની સંજ્ઞા Si છે...   


15...ફોસ્ફરસ:- આવર્તકોષ્ટકમાં 15  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 30  છે...ફોસ્ફરસનો ઉપયોગ દીવાસળી બનાવવા માટે થાય છે..ફોસ્ફરસની ઈલેક્ટ્રોન રચના (2,8,5) છે..બાહ્યતમ કક્ષામાં 5 ઈલેક્ટ્રોન છે...

   

16...સલ્ફર:-- આવર્તકોષ્ટકમાં 8 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે...સલ્ફર પાવડરનો ઉપયોગ  પેટ્રોલમાં પણ કરવામાં આવે છે...સલ્ફરના દહનથી  સલ્ફર ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે...સલ્ફર ડાયોક્સાઈડ આકાશમાં ધૂમાડા સ્વરૂપે ભેગો થાય છે...સલ્ફર ડાયોક્સાઈડ હવામાંના ભેજ સાથે સંયોજાઈને સલ્ફ્યુરિક એસીડ બને છે..આજ સલ્ફ્યુરિક એસીડ વરસાદ સ્વરૂપે પાછો ધરતી પર આવે છે..  


17..ક્લોરીન:--આવર્તકોષ્ટકમાં 17  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 35.5  છે...ક્લોરીન અધાતુ છે..ક્લોરીન એ જંતુનાશક છે..કલોરીનની ઈલેક્ટ્રોન રચના (2,8,7) છે...બાહ્યતમ કક્ષામાં 7 ઈલેક્ટ્રોન છે..અધાતુ હોવાથી 1 ઈલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને છે....


18.આર્ગોન:--  આવર્તકોષ્ટકમાં 18 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 36 છે... આર્ગોન નિષ્ક્રિય વાયુ છે...આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ હોવાથી કોઈ પણ સંયોજન બનાવતું નથી...આર્ગોનની ઈલેક્ટ્રોન રચના (2,8,8) છે...આર્ગોન લેમ્પમાં ભરવામાં આવે છે..


19..પોટેશિયમ:-- આવર્તકોષ્ટકમાં 19  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 38  છે..પોટેશિયમ આલ્કલી ધાતુ છે..પોટેશિયમની સંજ્ઞા K છે...પોટેશિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે....પોટેશિયમ બાહ્ય કક્ષામાં 1 ઈલેક્ટ્રોન ધરાવે છે..પોટેશિયમ બાહ્ય કક્ષામાંથી 1 ઈલેક્ટ્રોન ગુમાવીને K+ બને છે..        

20...કેલ્શિયમ:-- આવર્તકોષ્ટકમાં 20 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે…કેલ્શિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે...કેલ્શિયમ બાહ્યતમ કક્ષામાંથી 2 ઈલેક્ટ્રોન ગુમાવીને ધનાયન  બનાવે છે.. આમ કેલ્શિયમ ધાતુ તત્વ છે...કેલ્શિયમના સંયોજનો : ૧...CaO ( કેલ્શિયમ ઓકસાઈડ )....2... CaCO3 ( કેલ્શિયમ કાર્બોનેટ)         

 





સોમવાર, 29 મે, 2023

                     મારો નવો લેખ .... બુદ્ધિશાળી... હજુ પણ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે...                             

.......એક અમેરિકન જોડે વાત થઈ....કોણ બુદ્ધિશાળી અમેરીકન કે ભારતીય...મારે પણ માથું ઊંચું કરીને કહેવું પડ્યું...ભારતીય ...શું તમારી પાસે એડીસન અને આઈનસ્ટીન જેવા મહાન વૈજ્ઞાનિકો એટલે તમે બુદ્ધિશાળી ...ના ...કાશ આવા શક્તિશાળી મગજોએ તમારા દેશને બનાવ્યો ખરો .....તમારી શોધો અજોડ છે....પણ અમારા દેશમાં આ મહાન વિભૂતિઓનો જન્મ તો શું નામ પણ લોકો જાણતા નથી...છતા પણ અમને ગર્વ છે....કે એડીસને શોધેલો બલ્બ આજે પણ ખેતરમાં કયાં પ્રકાશિત થતો હોય....અમારા દેશના શક્તિશાળી મગજો તમારી તકનીકી કંપનીઓના CEO હોય...ઉદા...ગૂગલના CEO સુંદર                 પિચાઈ....માઈક્રોસોફ્ટના CEO સત્યા નાડેલા .....જ્યાં આલ્બર્ટ આઈનસ્તાઈને પેન્સિલ અને કાગળનો ઉપયોગ કરીને સમગ્ર બ્રહ્માંડના ગૂઢ  રહસ્યો ઉકેલી નાખ્યા ....તમે તો પેન પણ છોડી અને કાગળ ....અને આવ્યા સીધા  કી બોર્ડ  પર...તમારી વિચારવાની જે અદભૂત શક્તિ હતી ...તે તમે ગુમાવી ચુક્યા છો...જયારે અમે હજુ પણ પેન, પેન્સિલ અને કાગળનો ઉપયોગ કોમ્પ્યુટર કરતા પણ વધુ કરીએ છીએ ...તમારી મેથ્સ competition સ્પર્ધામાં પણ કોઈ ભારતીય વિધાર્થી જ અવ્વલ હોય છે...સાબિતી એ છે અમે હજુ વિચારવાનું ચાલુ રાખ્યું છે...અમારાય મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ છે...ઉદા...શ્રીનિવાસ રામાનુજમ (અનંતનો અંતેવાસી) અને ડૉ. અબ્દુલ  કલામ .....કોઈ ભારતીય આટલા ફેમસ ગણિતશાસ્ત્રી હોય શકે....હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવી.....અમારી વિચારવાની શક્તિ જ અદભૂત છે.....કાશ એડીસન અને આલ્બર્ટ આઈનસ્તાઈન જેવા શક્તિશાળી મગજોના જીવનમાં અમે ડોકિયું તો કરી શકીએ છીએ.....હજુ પણ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે...ગણિતશાસ્ત્રના પિતા આર્યભટ્ટ કે જેમણે શૂન્ય (૦) વિશ્વને આપ્યું...કેમ અમેરિકાએ આ શોધીને ન આપી શક્યું .......હજુ પણ અમારી વિચરવાની શક્તિ અદભૂત છે....જય હિન્દ...જય ભારત ..જય વિજ્ઞાન....(ક્રમશ:) ....સંખ્યાપદ્ધતિ આપનાર જ ભારત ...તો કોડિંગ આપનાર તમે.....૦(શૂન્ય) વગરની દુનિયા અશક્ય છે...તથા અમારી પાસે દુનિયાનું  સર્વશ્રેષ્ઠ બુદ્ધિધન છે....આર્યભટ્ટ નામના મહાન ગણિતજ્ઞએ “પાઈ(π)”નું મૂલ્ય આપ્યું...શું અમે દુનિયાને સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ  કરી નથી....ભારતમાં જન્મ લેનાર મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજમ આંકડાના અઠંગ અભ્યાસુ હતા.....નાગાર્જુને પારાને બાળીને રસી બનાવી હતી...અમે કોઈ પણ દેશ પાસે  તકનીકીની અપેક્ષા રાખી નથી...કે કોઈ દેશની તક્નીકિની  “COPY”   “ PASTE “ કરી નથી.....ભારત એક યુવાનોનો દેશ છે...હજુ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે.....આર્યુવેદ આપનાર ચરક...વાઢકાપ કરવાની પદ્ધતિ અમારી.....તમે દુનિયાનો સૌથી મોઘો ફોન બનાવ્યો ખરો..પણ એનું  કોડીંગ ...સંખ્યામાં છે....આ જ સંખ્યાપદ્ધતિ આપનાર અમે...અમારી પાસે ૧૯૪૭ નુ   ભારત કે જે દેશ પાસે જવાબો કરતાં સવાલોની સંખ્યા વધુ હતી..એક સામે બીજા 10 સવાલો  ઉભા થાય....તમારી પાસે વિશ્વના બે મહાન વૈજ્ઞાનિકો એક સૈદ્ધાંતિક (આલ્બર્ટ આઈનસ્તાઈન) અને બીજા  પ્રેક્ટીકલી વૈજ્ઞાનિક ( થોમસ આલ્વા એડીસન).....અમારા વૈજ્ઞાનિકોએ પણ  રાત-દિવસ મહેનત કરીને દેશને નવી દીશા આપી...અમારું મંગળયાન તમારી એક હોલીવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ ઓછા ખર્ચે બનેલું અને પ્રથમ પ્રયત્ને જ અવકાશમાં સફળ રીતે ઉતરાણ કરાયેલું...રશિયા,ચીન સહીત દેશોએ ૮ – ૮ વાર પ્ર્રયાસો કર્યા છતાં પણ તે દેશો નિષ્ફળ રહ્યા....શું અમે અમારિ વિચારવાની અદભૂત શક્તિ ગુમાવી દીધી છે...ના.... જય ભારત..જય વિજ્ઞાન... 


શનિવાર, 27 મે, 2023

 1.કડવો સ્વાદ જીભના કયા ભાગ પર હોય છે   –જીભનાપાછળનાભાગપર

2.TMV નું પૂરૂ નામ- ટોબેકોમોઝેઈકવાઈરસ

3.મનુષ્યના શરીરમાં ગેસ્ટ્રીકરસનો સ્ત્રાવ ક્યા થાય –જઠર

4.વનસ્પતિનું રસોડું- પર્ણ   વનસ્પતિનું પ્રજનનઅંગ –ફૂલ

5.વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા ખોરાક બનાવે –પ્રકાશસંશ્લેષણ

6.નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતું પુસ્તક -  રેડડેટાબુક (પ્રાણીઓ)

7.કોષના શોધક –રોબર્ટહૂક (૧૬૬૭)

8.ચંપલ જેવો આકાર ધરાવતું સજીવ –પેરામીશીયમ

9.અનિયમિત  આકાર ધરાવતું સજીવ -  અમીબા

10.સૌથી મોટો કોષ -  શાહમૃગનું ઈંડું (170mmx130mm)

11.AIDS નું પુરૂ નામ –એક્વાયર્ડઈમ્યુનોડિફીસીએન્સીસિન્ડ્રોમ

12.કપાસના  રૂના તાંતણા શાના બનેલા છે -  સેલ્યુલોઝ

13.સૌથી વધારે લોહતત્વનું પ્રમાણ શામાં છે –પાલકનીભાજી

14.“વનસ્પતિ સજીવ છે “ એવું કહેનાર -  જગદીશચંદ્રબોઝ

15.ઓક્સીજન ના શોધક – ડી.પ્રીસ્તલી

16.પીચ્યુટરી ગ્રંથી શરીરનાં કયા ભાગમાં આવેલી છે- માથામાં

17.મનુષ્યના મગજની ખોપરીમાં કુલ કેટલા હાડકાં છે- 12

18.તમાકુમાં કયું ઝેરી તત્વ છે- નિકોટીન

19.શરીરમાં ઇન્સ્યુલીનની ખામીથી કયો રોગ થાય –ડાયાબીટીસ

20.પાયોરિયા રોગ શાને લગતો છે- દાંતનો






 


 

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...