શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

વિજ્ઞાન વિભાગ-7

 

o                                                              વિભાગ-7  

o    ગ્લુકોઝનું અનુંસૂત્ર- C6H12O6

o    ચૂનાનાં પથ્થરનું રાસાયણિક સૂત્ર- caco3              

o    મોરથૂથૂનું રસાયણિક નામ-કોપર સલ્ફેટ (CuSO4)

o    કોસ્ટીક સોળાનું રસાયણિક નામ – સોડીયમ હાઇડ્રોકસાઈડ (NaOH)

o    સોલારપ્લેટમાં કઈ ધાતુ આવેલી છે- સિલિકોન

o    હાલમાં તત્વોની સંખ્યા-118 કુદરતી તત્વો- 94

o    પરમાણુંના કેન્દ્રમાં કયા કણો હોય – 1.પ્રોટોન 2.ન્યુટ્રોન

o    પ્રોટોન કેવો વીજભાર ધરાવે – ધન

o    ઈલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે -ઋણ

o    પરમાણુંના કેન્દ્રને શું કહેવાય – ન્યુક્લીયસ

o    પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને  પરમાણુભાર કહે છે

o    પ્રોટોન અથવા ઈલેક્ટ્રોનની સંખ્યાને પરમાણક્રમાંક કહે છે

o    પદાર્થનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે ?  જવાબ: તત્વ 

o    એકસરખા પરમાણુઓના સમૂહને શું છે ? જવાબ: તત્વ

o    તત્ત્વનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે ? જવાબ: પરમાણુ

o    તત્ત્વના પરમાણુના પરમાણુકેન્દ્રમાં કયા કણો હોય છે ? જવાબ: પ્રોટોન અને ન્યૂટ્રૉન

o    તત્ત્વના પરમાણુનો કયો ઘટક ધન વીજભાર ધરાવે છે ? જવાબ: પ્રોટોન

o    ઇલેક્ટ્રૉન કયો વીજભાર ધરાવે છે ? જવાબ: ઋણ

o    પરમાણુમાં કયા કણ વીજભાર ધરાવતા નથી ? જવાબ: ન્યૂટ્રોન

o    કયા કણો પરમાણુકેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે ? જવાબ: ઇલેક્ટ્રૉન

o    પરમાણુકેન્દ્રની ફરતે ઇલેક્ટ્રૉન વર્તુળાકાર ચોક્કસ માર્ગમાં પરિભ્રમણ કરતા હોય છે તે માર્ગને કહે છે - કક્ષા

o    પરમાણુમાં રહેલા કયા કણોની સંખ્યા હંમેશાં સરખી હોય છે ?  જવાબ: ઇલેક્ટ્રૉન અને પ્રોટોન

o    સૂર્યમંડળના કયા ગ્રહને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે ?  જવાબ: પ્લુટો

o    ઈલેક્ટ્રૉન પરામાણુકેન્દ્રની આસપાસ શા કારણે ગોળગોળ ફરે છે ?  જવાબ: પ્રોટોનના આકર્ષણ

o    પરમાણુકેન્દ્રમાં કયા કણો આવેલા હોતા નથી ?  જવાબ: ઇલેક્ટ્રૉન

o    ઇલેકટ્રૉનની સંખ્યા કે પ્રોટોનની સંખ્યાને તે તત્ત્વનો પરમાણુક્રમાંક કહે છે.

o    પરમાણુની પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે છે ? જવાબ: 2

o    આવર્તકોષ્ટક રજુ કરનાર – મેન્ડેલીફ

o    મનુષ્યમાં 1 પાચનતંત્ર 2 શ્વસનતંત્ર 3 રૂધિરાભિસરણતંત્ર 4 કંકાલતંત્ર 5 ચેતાતંત્ર 6 ઉત્સર્જનતંત્ર આવેલા છે

o    મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો = 46 રંગસૂત્રો આવેલા હોય છે

o    વનસ્પતિમાં જલાવાહકપેશી પાણીના વહન માટે જવાબદાર છે

o    મગજના ત્રણ મુખ્ય ભાગ છે- 1.અગ્રમગજ 2.મધ્યમગજ 3.પશ્વમગજ

o    કઈ વનસ્પતિને સ્પર્શ કરતા પાન ચીમળાઈ જાય છે- લજામણી

o    રાત્રે ફૂલ આપતી વનસ્પતિનું ઉદા આપો- રાતરાણી

o    સ્ત્રીના શરીરમાં   આવેલો  અંત:સ્ત્રાવ -ઈસ્ટ્રોજન

o    પુરુષના શરીરમાં આવેલો  અંત:સ્ત્રાવ –  ટેસ્ટેસ્ટોરેન

o    ઉત્ક્રાન્તીવાદ સાથે સંકળાયેલ વૈજ્ઞાનીક – ચાર્લ્સ ડાર્વિન

o    સુર્યપ્રકાશની મદદથી પાણી ગરમ કરનાર સાધન – સોલાર વોટર હીટર

o    ભવિષ્યનો ઉર્જાનો સ્રોત -હાઇડ્રોજન

o    બાયોગેસનો મુખ્ય ઘટક – મીથેન

o    કેરોસીન અને પાણી કયી પધ્ધતિથી અલગ પાડી શકાય – પૃથ્થકરણ ગળાણી

o    Mobile phonના શોધક – માર્ટિન કૂપર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...