આલ્બર્ટ આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ મારા નજરેથી...............
સૌ પ્રથમ તો મારા મતે સદીઓના મહાન વૈજ્ઞાનિકો થોમસ આલ્વા એડીસન અને આલ્બર્ટ આઈનસ્ટાઈનને મારા શત શત પ્રણામ ......જેમને દુનિયાનો આખો નકશો જ બદલી કા... દુનિયાને આ વૈજ્ઞાનિકોએ ઘણુબધુ આપિ દિધુ આલ્બર્ટ એક મહાન સૈધ્ધાંતિક વૈજ્ઞાનિક કહેવાયા જ્યારે એડીસન એક મહાન સંશોધક તરિકે દુનિયામા યાદ રખાયા ....... મારા વિચારો આ સમયે પ્રગટ કરતા મને અનહદ આનંદ થાય છે....

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો