મંગળવાર, 9 મે, 2023

                                    ભાગ – ૩      DATE : 24/82020 

 

“સાપેક્ષવાદ” જટીલ વિષય છે. આપણી “comoonsense”  ની બહારનો વિષય છે. છતા પણ સમજવો તો પડશે જ.

કારણ કે  યાન અવકાશમા જવુ , મોબાઈલ પર વાત થવિ , ઈંટરનેટ નો ઉપયોગ શુ  આ બધુ એક  આલ્બર્ટ આઈનસ્ટાઈનએ ગોઠવેલી માયજાળ તો નથી ને.......

અંતર અને  સમય એકબીજાની સાપેક્ષે છે. તે સમજવા “ સાપેક્ષવાદ” નો સહારો લેવો જ રહ્યો મિત્રો.

કહેવાનો મતલબ એ છે કે  ઝડપ  વધે તો સમય ઘટે છે અને સમય વધે તો   ઝડપ ઘટે છે.

 ન્યૂટનના સિધ્ધાંતો લોજીકલ અને થીયરીકલ એક્દમ ટકોરાબંધ ૧૦૦% સાચા જ લાગતા હતા.  જ્યારે આલ્બર્ટ આઈનસ્ટાઈનની થીયરી એક કલ્પનાતીત હોલીવુડની ફિલ્મ જેવિ લાગતિ હતી.

સર આઈઝેક ન્યૂટને કહ્યુ હતુ કે  પ્રકાશની ગતિ તેના સ્ત્રોતો પર અવલંબે છે. જ્યારે આલ્બર્ટ આઈનસ્ટાઈનએ કહ્યુ હતુ કે “ પ્રકાશની ગતિ અફર છે “ પ્રકાશની ગતિમા કોઇ ફેર પડતો નથી. પ્રકાશને પ્રસરવા હવા , પાણી કે શૂન્યાવકાશ જેવા માધ્યમની જરૂર પડતી નથી જ્યારે ધ્વનીને  પ્રસરવા માટે ઉપરના બધા જ માધ્યમની આવશ્યકતા છે જ.  વધુ  આવતી કાલે મનન કરજો.... 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...