મંગળવાર, 9 મે, 2023

 – ૨       DATE: 23/8/2020


“ હુ કશુ જ શિખવતો નથી , હુ સંજોગો જ એવા પેદા કરુ છુ કે વિધ્યાર્થીઓ શિખે” – આઈનસ્ટાઈન 

પ્રકાશ એ કણોનો સમૂહ છે. શુ ત્રિપરીમાણીય (THREE DIMENTION) મા  આપ્ણે જીવિએ છીએ તો શુ ચોથુ પરીમાણ સમય છે જ ?

સમય અને ગતિ નો સંબંધ “સાપેક્ષવાદ”ને ઉતેજન આપે છે.    ઝડપ = અંતર/સમય 

“ગુરુત્વાકર્ષણબળના નિયમ ” સર આઈઝેક  ન્યૂટને આપ્યો હતો. પરંતુ  ગુરુત્વાકર્ષણના નિયમોની પાછળ સમય સાપેક્ષ રીતે કામ કરે  છે . શુ આજ સાપેક્ષવાદ છે ???    મિત્રો આવા ઘણા  પ્રશ્નો મગજમા આવે છે. 

સર આઈઝેક ન્યૂટન અનુસાર  સમય તટસ્થ  છે. પરંતુ આલ્બર્ટ આઈનસ્ટાઈનની લોજીકલ થીયરી અનુસાર સમય વધે છે અને ઘટે છે. એટલે કે સમય વેરીએબલ છે.  

સમગ્ર બ્રહ્માંડને જકડી રાખતુ એક બળ છે. તે છે ગુરુત્વાકર્ષણ બળ . આલ્બર્ટ આઈનસ્ટાઈન  REALITIVITY ( સાપેક્ષવાદ) થીયરી દુનિયા  સમક્ષ લાવ્યા ત્યારે  ૨૦૦ વર્ષના ન્યૂટનના નિયમો કડડડ   તૂટીને ભસ્માસૂર થઈ ગયા હોય એવુ લાગ્યુ હતુ .

શુ ટાઈમશિન નામનુ કોઈ યંત્ર બનશે ? જે તમને ટાઈમટ્રાવેલ કરાવિ શકે ? શુ છે સમય યાત્રા ?

“ સમય યાત્રા” , કરાવનાર અંતરીક્ષ યાન બનશે ખરુ કે જેની સ્પીડ પ્રકાશની ગતિ કરતા પણ વધુ હોય.  

વધુ  આવતી કાલે મનન કરજો.... 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...