શનિવાર, 13 મે, 2023

  ભાગ – 24   DATE: 17/9/2020 


E =mC2 

અમુક જાતના પદાર્થો કુદરતી રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. દાત. મેરી ક્યૂરી અને પિયરી ક્યૂરીએ રેડિયમની શોધ કર્યા પછી આ પૂરાવો મળી ચૂક્યો હતો. 

રેડીયમ પોતે ઉર્જાનો પ્રવાહ સતત આપતું હોવા છતાં પદાર્થના દળમાં કોઈ ઘટાળો થતો ન જોવા મળ્યો હતો. એટલે કે, સૂક્ષ્મ પદાર્થમાં પણ અખૂટ ઉર્જા ભરેલી છે. what’s   element  ? તત્વ એટલે શું ? એક સરખા પરમાઓણુઓનુ  બનેલું માળખું. તત્વના પાયાનો એકમ પરમાણુ છે.    પરમાણુ →  અણુ  →  તત્વ  →  સંયોજન  → મિશ્રણ    આ રસાયણશાસ્ત્રની શ્રુંખલા છે.

હાઈડ્રોજન સળગી ઉઠે છે અને ઓક્સિજન વાયુ દહનપોષક છે. 

            હાઈડ્રોજન + ઓક્સિજન  →  પાણી   જ્યારે હાઈડ્રોજન અને ઓક્સીજન  સંયોજાય છે ત્યારે પાણી બને છે. અને પાણી તટસ્થ દ્રાવણ છે. બંને તત્વો પોતાના મૂળભૂત  ગુણધર્મો  ગુમાવી ચૂક્યા હોય છે. અહી , અર્નેસ્ટ રૂથરફોર્ડ , ઇટાલીના  એનરીકો ફર્મી  જેવા વૈજ્ઞાનિકો પરમાણુકેન્દ્ર પરના પ્રયોગો કરવામાં સફળ રહ્યા હતા. એનરીકો ફર્મી  જે અણુબોંબનાં શિલ્પી કહેવાય છે. એનરીકો ફર્મીએ 38 મુ તત્વ “  યુરેનિયમ ” પર પોતાનો પ્રયોગ શરૂ કર્યો હતો. એનરીકો ફર્મીનો મૂળભૂત પ્રયોગ હતો , અણુ અભેદ   છે. તેને તોડી શકાતો નથી.  તેજ વિચારનો  નાશ કરવો. મતલબ કે અણુનું  વિખંડન કરવું. પરમાણુકેન્દ્રને તોડવું. 

                                         વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                                            


 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...