શનિવાર, 13 મે, 2023

 ભાગ – 14   DATE: 4/9/2020      


અભ્યાસ વસ્તુઓનુ જ્ઞાન મેળવવાનુ નહી પણ મગજને વિચારવાની ટ્રેનીંગ આપવા જેવુ  છે – આલ્બર્ટ આઈનસ્ટાઈન   


“ ટાઈમટ્રાવેલ” શુ છે આ “ સમયયાત્રા” ભવિષ્યની પેઢી સમયયાત્રા કરી શકે ? આલ્બર્ટ આઈનસ્ટાઈન બ્રહ્માંડમા “ સાપેક્ષવાદની થીયરી “નો એક મોટો ખડક મૂકીને ગયા છે. ન્યૂટન , આઈનસ્ટાઈન કે સ્ટીફન હોકીંગ હયાત નથી. હોકિંગે 14 માર્ચ, 2018 મા  આ દુનિયામાથી વિદાય લીધી છે. આ કોયડો  કદાચ ગૂંચવાતો હોય એવુ લાગે છે. પણ “ સમયયાત્રા” સંભવ છે કે નહી આપણે કહી ના શકીએ. “સમયયાત્રા” = “ટાઈમટ્રાવેલ “ આના સંદર્ભમા એક ઉદા જોઈએ. “ પદાર્થની ઝડપ વધતી જાય તેમ સમય ધીમો પડતો જાય છે. “  ધારો કે એક સોસાયટીના 2 મિત્રોએ દૂર અવકાશમા ગેલેક્સી પર જવાનુ અને ત્યા સંશોધન કરી પછા આવવાનુ ગોઠવ્યુ  છે. જેમની ઉન્મર પૃથ્વી પર રહેલા તેમની સોસાયટીના 2 મિત્રો જેટલી છે. એટલે કે 15 વર્ષ  છે. તેમના માટે એક ખાસ અવકાશયાન તૈયાર કર્યુ છે .જેની ઝડપ 2.94,000 km/sec  છે. આ યાન 2016મા અવકાશમા પ્રવેશ કરે છે અને 1 વર્ષ પસાર કરે છે . હવે, 1 વર્ષ પછી પૃથ્વીની સાપેક્ષમા કેટલો સમય પસાર થયો. તે આ સૂત્ર ધ્વારા મળશે. 

        

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..  








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...