શનિવાર, 3 જૂન, 2023

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે.

👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે.

👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ.

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે.

👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે.

👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે.

👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે

👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે.

👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી.

👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે.

👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે.

👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે

👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે

👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે.

👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે

👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે.

👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે.

👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે.

👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ.

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે.

👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે.

👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે.

👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે

👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે.

👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી.

👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે.

👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે.

👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે

👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે

👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે.

👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે

👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે.

👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

👉 પાણીની હાજરી અને અવકાશમાંથી વાદળી હોવાને કારણે તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે.

👉 પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ ચંદ્ર છે.

ગુરુવાર, 1 જૂન, 2023

.. વિજ્ઞાન અને મહાભારત...

 .. વિજ્ઞાન અને મહાભારત... વિજ્ઞાન અને મહાભારત ની ઘણી ઘટનાઓ એકબીજા સાથે વણાયેલી છે .....વિજ્ઞાન પ્રત્યે ખરેખર મહાભારતમાં અદભુત ઘટનાઓ અને રહસ્યમ એવી વાતો મહાભારતમાં એવી ઘણી ઘટનાઓ રહેલી છે જ્યાં વિજ્ઞાન ખરેખર જોડાયેલું છે વિજ્ઞાન વિશે મહાભારતમાં ઘણું એવું કહેલા કહેવાનું છે કે વિજ્ઞાનનો ઉદભવ જ અહીંથી થયો હોય...... ખરેખર આમ જોવા જઈએ તો પ્રાચીનકાળના વૈજ્ઞાનિકો પાંડવો જ કહેવાય જ્યારે કૌરવો આછું પાતળું વિજ્ઞાન જાણતા હોય એવું મારું માનવામાં આવે છે દાખલા તરીકે પાંડવોને સળગાવી મારવા માટે લાખનો બનાવેલો લક્ષા ગૃહ મહેલ હોય કે પછી કે પછી મહાભારતના યુદ્ધમાં પ્રયોજેલા વૈજ્ઞાનિક પ્રયોગો હોય.... વિજ્ઞાનની રીતે જોઈએ તો મહાભારતના યુદ્ધમાં હોય કે પછી મેલોમાં હોય પાંડવો અને કૌરવો ના વસ્ત્રો હોય લગભગ મને દરેક જગ્યાએ વિજ્ઞાન જોવા મળ્યું... અને કૌરવના વસ્ત્રો ચાંદી જેવા કલરના અને સુવર્ણ કલરના હોય છે તે સમયે વિદ્યુત નો આવિષ્કાર પણ ન હતો થયો મહેલોમાં દીવાઓ સળગાવામાં આવતા હતા દીવા દીવાઓ રોના બનાવવામાં આવતા હતા અને દીવાની વાત ઉપર કેશાકર્ષણની પ્રક્રિયાથી શરતો હતો અને દીવાઓ એ રીતે સળગતા હતા મેં મારી... નવી રચનાઓની શરૂઆત વિજ્ઞાન અને મહાભારત અંતર્ગત શરૂ કરેલ છે.... શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ છે.. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હું બ્રહ્માંડના દરેક‌‌ કણ માં રહેલો છું..... ઘણા તે કહ્યું પરમાણુ અવિભાજ્ય કોણ છે ઘણા નો પરમાણુ ઉપરનું સંશોધન ઘણું સરસ હતું આમ જોવા જઈએ તો શ્રીકૃષ્ણ ભગવાન ખરેખર માં ઉર્જા સ્વરૂપે રહેલા છે આઈન્સ્ટાઈન અને ન્યૂટન નામના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સંશોધનો નો વિચાર લગભગ મહાભારતમાં થી લીધો હોય એવું લાગે છે મહાભારતમાં એવી ઘટનાઓ છે કે જેની સાથે વિજ્ઞાન સંકળાયેલું છે એક વાર્તા કહું કે પાંડવોએ હસ્તિનાપુરની દુર એક અજાયબ મહેલ બનાવ્યો હતો. આ મહેલમાં ખૂબ જ સુંદર નકશી કામ કરેલું હતું એ એન્જિનિયરિંગ ક્ષેત્રનું અજાયબ નમૂનો હતો કહેવાય છે કે જળ ત્યાં સ્થળ ત્યાં જળ દુર્યોધન જ્યારે આ આ મહેલમાં જાય છે ત્યારે મેલનું સુંદર લક્ષી કામ જોઈને આકર્ષિત થઈ જાય છે પણ મેલની વચ્ચે એક જળાશય એવું બનેલું હોય છે કે જે વક્રીભવનના નિયમ પર કામ કરે છે દેખાય એવું કે જમીન જ હોય પરંતુ જમીન હોતી નથી પાણીનો કુંડ હોય છે જ્યારે દુર્યોધન તે જમીન ઉપર પગ મુકવાનો પ્રયત્ન કરે છે... તે પાણીમાં પડી જાય છે અને અને દ્રોપદી આ જુએ છે ત્યારે કહે છે અંધે કા લડકા અંધા આ સાંભળીને બધી દાસીઓ હસી પડે છે દુર્યોધનને પોતાનો અપમાન થતું હોય એવું લાગ્યું અને અપમાન અપમાન થવાને લીધે એ ઘણું ગુસ્સે થયો આજ મા ભારતનું યુદ્ધ થવાનું કારણ હતું મહાભારતનું યુક્ત થવાનું કારણ એક વૈજ્ઞાનિક ઘટના હતી અહીંયા પણ વિજ્ઞાન પોતાનું કામ છોડતું નથી ખાસ કરીને વૈજ્ઞાનિક પોતાના સીમાડા નથી વિજ્ઞાન એ પોતાના સીમાડા બાંધ્યા નથી અને સીમાડાની બહારનો વિજ્ઞાન છે ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં પણ જે સ્ત્રો શસ્ત્રો બન્યા હતા. એમાં એમાં પણ વિજ્ઞાનના ઘણા સિદ્ધાંતોનો ઉપયોગ થયો હતો....

..... કાશ એકલવ્ય પાસે દ્રોણાચાર્ય અંગૂઠો ના માગ્યો હોત અને ઇન્દ્રાએ કર્ણ પાસે કવચ કુંડળ ના માંગ્યા હોત તો પાંડવોની જીત ક્યારે શક્ય ન હોત અને પણ કૌરવો ના કારણે હંમેશા ધર્મ અને ધર્મની વચ્ચે અધર્મની જીત થાય આમ હંમેશા સત્યનો જય થાય ધર્મની લડાઈમાં મહાભારતના યુદ્ધમાં ધર્મીઓનો હંમેશા વિજય થયો અને અધર્મીઓનો નાશ થયો.....


....... બ્રહ્માંડ.....

                                                                ....... બ્રહ્માંડ.....

આકાશમાં વિસ્તારો છો ...મારો કોઈ અંત નથી ધરતીનો છેડો ઘર કહેવાય પણ મારો કોઈ છેડો નહીં ઉપર આ ભણે નીચે ધરતી પણ મારો કોઈ છેડો નથી તે આપ એટલે જ બ્રહ્માંડ બોલો પૃથ્વી તથા ધરતી કે આકાશ મોટો બોલો કોણ મોટું તારાઓ મારામાં 10ની 22 ઘાત રહેલા છે મારામાં અસંખ્ય આકાશગંગાઓ રહેલી છે મંદાકિની આકાશગંગા પૃથ્વી રહેલી છે સૂર્ય જેવા ઘણા તારા રહેલા છે સૂર્ય સૌથી તેજસ્વી તારો નથી સૂર્ય કરતાં પણ તેજસ્વી તારાઓ રહેલા છે સૂર્યની ફરતે આઠ ગ્રહો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે તથા બ્રહ્માંડમાં એક જ ગ્રહ પર સજીવ સૃષ્ટિ છે તથા માનવ વસવાટ માત્ર પૃથ્વી પર છે હું એવો છું જ્યાં હવા નથી શૂન્યાવકાશ છે સાયરસ નામનો તારો સૌથી તેજસ્વી છે ધ્રુવ નામનો તારું ઉત્તર દિશા બતાવે છે પૃથ્વી પરની માનવ જાતે કુત્રિમ ઉપગ્રહો ઉપવાસમાં મોકલ્યા છે વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક...1 ...રશિયાએ મોકલ્યો હતો.... તથા વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિન રશિયાના હતા.... પ્રથમ ભારતીય પુરુષવકાશયાત્રી રાકેશ શર્મા હતા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા હતા અમેરિકાના પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટિના ટેલિસ્કો હતા...

......................સૂર્ય...................

  સૂર્ય... હું એટલો વિશાળ આઠ ગ્રહોનો ગુરુ....નવમા ગ્રહનો નહીં આઠે આઠ ગ્રહ મને નમે .....મારુ ગુરુત્વાકર્ષણબળ બધા ગ્રહો કરતાં વધુ.... પૃથ્વી પરના લોકો પણ નમે.... હાઈડ્રોજનના હિલિયમના સંલયનથી બનેલો એટલો વિશાળ કે મારો પ્રકાશ પહોંચે..... આખી દુનિયામાં....ભારત માટે દિવસનો તારો...કર્ણને પણ મેં કવચ કુંડળ આપ્યા એવો દાનવીર... મેં ઉત્પન કરી ઉર્જા ........ પવન કરૂ પેદા ....પેદા કરૂ..પાણી......સવારે બધાને ઉઠાડું છતાંય પણ મારો ટાઈમ પાકો.... છતાંય કોઈ વાર દૈત્ય... ગળી જાય મને.... બોલો હું કોણ બોલો હું કોણ સૂર્ય

... સૂર્ય સૂર્ય સૂર્ય... મારા અનુસાર સૂર્ય એક અગ્નિ છે ધકધક તો ગોળો છે સૂર્યમાંથી આવતો પ્રકાશ ઊર્જાના પેકેટો છે....હું હું ધક ધક ધકોડો છું અગનઘોડો છું મારી નજીક કોઈ ના આવે બ્રહ્માંડમાં હું વિશાળ છું દરેક ગ્રહોનો કરું છું દરેક ગ્રહ મને નામે મારો પ્રકાશ આઠે આઠ દિવસ સુધી પહોંચે પૃથ્વી ઉપર આવતા મને આઠ મિનિટ 15 સેકન્ડ લાગે છે મારો પ્રકાશ કે જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી શૂન્યાવકાશમાં પણ મારો પ્રકાશ પ્રસરે છે હું ઉર્જાનો એવો સ્ત્રોત છું કે પૃથ્વી પણ ના લોકો મને કુત્રિમ રીતે બનાવવા લાગ્યા..

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...