શનિવાર, 13 મે, 2023

 ભાગ –  19   DATE: 10/9/2020

                                                                

                                                                        E =mC2 


જ્યારે, આઈનસ્ટાઈને પોતાના જીવનની  અંતિમ ક્ષણોમા  હતા. એપ્રિલ – 18 . 1955 ના દિવસે આઈંસ્ટાઈને આ માયાવી દુનિયામાથી વિદાય લીધી . આજનો આ લેખ વિશ્વમા ખૂબ જ ચવાઈ ગયેલા સૂત્ર    E = mC2  સૂત્રની શરૂઆતથી  થાય છે. આઈનસ્ટાઇનના મગજને થોમસ હાર્વે નામના ડૉક્ટરે સંશોધન માટે કાઢી લીધુ હતુ. એ વાતનુ આશ્ચર્ય હન્મેશા રહેશે કે “ ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશના વેગનો વર્ગ સૂત્ર આઈનસ્ટાઈને પોતાના મગજના કયા જ્ઞાનતંતુમાથી કાઢીને “સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી “ ના છેલ્લા પેજ પર કોઈ ખૂણામા નાખી દીધુ. બ્રહ્માંડમા રહેતા દરેક જીવ માટે લાગતુ અદભૂત સૂત્ર “ ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશના વેગનો વર્ગ   “ NOTHING POSSIBLE WITHOUT  EQUATION E = Mc2      IN THE WHOLE SPACE. “         THE DYNAMIC  EQUATION OF THE WORLD.

મને લાગે છે કે  આ ગ્રેટ સાયંટીસ્ટ વિશે જેટલુ પણ વાચો અથવા લખો તો પણ ઓછુ પડે.

કારણ કે “ જીનીયસ” સદીઓમા એક જ વાર જન્મ લે છે. અને જીનીયસ = આઈનસ્ટાઈન ........................ 

“ ઉર્જા એજ પદાર્થ છે અને પદાર્થ એજ ઉર્જા છે “ એમ કહી આઈનસ્ટાઈને પદાર્થ  અને ઉર્જા વચ્ચેનો ભેદ મિટાવી દીધો હતો. આ સૂત્રનો અર્થ એમ થાય છે કે પ્રકાશવેગને આંબી રહેલા યાનને વધુ ગતિ આપવા માટે આપવી પડતી ઉર્જા અને પ્રકાશવેગની નજીક પહોચ્યા બાદ તો બધી જ ઉર્જા પદાર્થમા જ ફેરવાય જાય. માટે અવકાશયાન કદી પ્રકાશનો વેગ હાંસલ કરી શકતો નથી                                                                                                                        વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        



    


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...